Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

જૂન 17, 2008


બ્લૉગ્સ (3)
ઔદ્યોગિક અને આર્થિક દ્દષ્ટીએ સમૃધ્ધ ગુજરાતમાં ઉત્તરનો ભાગ મોટાભાગે બાકાત રહેલો છે. પાણી અને વરસાદની અછત ધરાવતા તેમજ ઉત્તરપશ્ચિમ ભાગમાં નાના રણનો વિસ્તાર ધરાવતા આ ભાગમાં હવે અદ્યોગિક પ્રવૃત્તિઓનો એક નવો જ સૂરજ ઉગે એવી સ્થિતિનુ નિર્માણ દિલ્હીમુંબઇ ... વધુ વાંચો...

ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં પ્રજાસમાજ નામની ... વધુ વાંચો...

અંબાણી બંઘુઓની લડાઈના અહેવાલો મીડિયામાં છવાયેલા રહે છે ત્યારે તેવા સમયે અમેરિકાના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી તેમને ક્રાંતિકારી વિચારક કહ્યાં હતાં. અખબારે જણાવ્યું હતું કે મુકેશ ... વધુ વાંચો...